શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત,બાલાનંદ વિદ્યાલય, સુરત સદાય વિદ્યાર્થીઓની પ્રગતિમાં સહભાગી રહી છે. વિદ્યાર્થીઓના વિકાસમાંજ રાષ્ટ્ર, સમાજ અને ધર્મનું હિત સમાયેલું છે. શૈક્ષણિક અગ્રીમતાની સાથે સાથે શાળા પરિવાર વિદ્યાર્થીઓના ઈતર અભ્યાસમાં પણ એટલોજ સહયોગ આપે છે. બાળકોની આ અવનવી કૃતિઓ તથા શાળા પરિવાર ને વૈશ્વિક માધ્યમ સાથે જોડવાના એક પ્રયાસના ભાગ રૂપે અમો પણ આ બ્લોગ પરિવાર માં જોડાઈએ છીએ.
No comments:
Post a Comment