વાંચે ગુજરાત
શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
બાલાનંદ વિદ્યાલય, સુરત
વાંચન થી જ્ઞાન સમૃદ્ધ બને છે. જ્ઞાન એક માત્ર રસ્તો છે કે જેનાંથી માનવ ઉત્થાન અતિ સરળ અને સાહજિક રીતે થઇ શકે છે. ગુજરાત સરકાર ના "વાંચે ગુજરાત" કાર્યકમ હેઠળ અમારી શાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લઇ ને જીવનમાં વાંચનનું મહત્વ સમજી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ ની સફળતામાં સહભાગી એવા પ્રત્યેક નામી-અનામી શિક્ષકો અને અન્ય સહાયકોનો શાળા-પરિવાર વતી ખુબ ખુબ અભાર.

No comments:
Post a Comment